Posts

Showing posts with the label જગન્નાથજી

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય!

Image
જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય! લેખક  –  કલ્પેશ મેણિયા . જગન્નાથ પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે. -મંદિરનો ઝંડોઃ જગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે. -પુરીમાં હવાનો રુખઃ – દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટું હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે. -સુદર્શન ચક્રઃ- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહો, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચંક્રને જોશો તો તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. -પુરીમાં પક્ષીઃ- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા. -જગન્નાથ પુરીનો ગુંબદઃ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી. -પુરીનો પ્રસાદઃ- મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી